Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

સવેરા ગુજરાત, જામનગર , તા 22 ,SPG ના આઈજી રાજીવ રંજન ભગતએ જામનગરમાં વડાપ્રધાનના રાત્રી રોકાણના સ્થળે લાલ બંગલા સર્કિટ હાઉસનું નિરીક્ષણ કર્યું હતું. રેન્જ IG અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સહિતના અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ડેન્ગ્યુ તાવથી દૂર રહેવા માટે ખોરાક માં આ વસ્તુઓનો કરો સમાવેશ, પ્લેટલેટ્સ વધવામાં થશે મદદરૂપ…

saveragujarat

સિમ કાર્ડ બદલીને ચાર કલાકમાં ખાતામાંથી ૧.૨ કરોડ ઉપાડી લીધા

saveragujarat

કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહે આજે ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં “નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા” પર એક ઉચ્ચસ્તરીય પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી

saveragujarat

Leave a Comment