કરંટ અફેયરતાજા સમાચારભારતસવેરા ગુજરાત, જામનગર , તા 22 ,SPG ના આઈજી રાજીવ રંજન ભગતએ જામનગરમાં વડાપ્રધાનના રાત્રી રોકાણના સ્થળે લાલ બંગલા સર્કિટ હાઉસનું નિરીક્ષણ કર્યું હતું. રેન્જ IG અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સહિતના અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. by saveragujaratFebruary 23, 2024February 23, 2024010 Share1