Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

મુખ્યમંત્રી   ભૂપેન્‍દ્ર પટેલે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા હતા

સવેરા ગુજરાત,ગાંધીનગર, ,તા22

ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન   નરેન્‍દ્રભાઈ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે.
• ગુજરાતે વડાપ્રધાન ની આ અપીલનો ઉમંગ ઉલ્લાસ સાથે પ્રતિસાદ આપતાં નગરો, મહાનગરો, ગામોમાં ઠેરઠેર દિપોત્સવનું આયોજન કર્યું છે.


• મુખ્યમંત્રી   ભૂપેન્‍દ્ર પટેલે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા હતા.
• રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓના નિવાસ સંકુલમાં પણ દિવડા પ્રગટાવીને અયોધ્યા મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના ઉમંગ અવસરની ઉજવણી કરવામાં આવી હતી

Related posts

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી અને મુખ્યમંત્રીએ સાયન્સ સિટી ખાતે ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’ નો પ્રારંભ કરાવ્યો

saveragujarat

અમદાવાદ, સિવિલ હોસ્પિટલ દ્વારાOPDમાં આવતા દર્દી અને સ્વજનોને સ્ટાફ દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવશે

saveragujarat

રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદપદ રદ, કોંગ્રેસ કાયદાકીય રીતે લડશે

saveragujarat

Leave a Comment