Savera Gujarat
Other

સીનીયર સીટીઝન સત્સંગ મંડળ માધવબાગ પાયલ નગર નરોડા અમદાવાદ તરફથી સલ્મ વિસ્તારમાં વિના મૂલ્યે ચંપલનું વિતરણ કર્યુ

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૦૪
સીનીયર સીટીઝન દ્વારા ગરીબ લોકોને સહાયભૂત થવું તેમજ સંકટની ક્ષણોમાં હંમેશા જનસેવા એજ પ્રભુ સેવાના પથ પર સચોટ અને સેવાકિય કાર્ય કરતી સંસ્થા સીનીયર સીટીઝન દ્વારા અનેક જનહિતના કાર્યો કરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત આ સંસ્થાના પ્રમુખ ધનજીભાઇ પંચાલના નેતૃત્વ હેઠળ કમિટીના તમામ સભ્યો પણ પોતાનુ અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે જે અંતર્ગત સીનીયર સીટીઝન સત્સંગ મંડળ માધવબાગ પાયલ નગર નરોડા અમદાવાદ તરફથી અખાત્રીજના શુભ દિવસે ગરીબોને તેમના છાપરાઓમાં ફરી ફરીને કમિટીના સભ્યો દ્વારા વિના મૂલ્યે ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

ઉત્તરના ઠંડા પવનો ગુજરાત બાજુ ફંટાતા ઠંડી વધી રહી છે

saveragujarat

મુખ્તારની કંપનીનો મોટા બિલ્ડરો – વ્હાઈટ કોલર માફિયાઓની સાંઠગાંઠનો ખુલાસો

saveragujarat

સાબરકાંઠાના ઐતિહાસિક પાલ-દઢવાવ આદિવાસી હત્યાકાંડની સ્મૃતિ શતાબ્દીમાં વિડીયો કોન્ફરન્સથી સહભાગી થતા ભૂપેન્દ્ર પટેલ

saveragujarat

Leave a Comment