મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની આજે બપોરે 1.30 વાગ્યે શપથવિધિ યોજાશે. પહેલો ફોન કોલ ગણદેવીના નરેશ પટેલને ફોન આવ્યો હતો. અને તેમને જાણ કરવામાં આવી હતી કે તમે મંત્રી બનશો.
ત્યારબાદ એક પછી એક ધારાસભ્યોને ફોન આવવાનું શરૂ થઈ ગયું હતું . જેમને ફોન પર સૂચના આપવામાં આવી છે તેમાં નીચેના ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
નરેશ પટેલ – ગણદેવીના ધારાસભ્ય પટેલ નરેશભાઈ મગનભાઈ અનુસૂચિત જનજાતિ બેઠક પર ચૂંટાયા છે.
કનુ દેસાઈ – પારડી વિધાનસભા મતવિસ્તાર
દુષ્યંત પટેલ – ભરૂચ વિધાનસભા મતવિસ્તાર
હર્ષ સંઘવી – સુરત
રૂષિકેશ પટેલ – વિસનગર
અરવિંદ રાયણી – રાજકોટ વિધાનસભા મતવિસ્તાર
જીતુ વાઘાણી- ભાવનગર
બ્રિજેશ મેરજા – મોરબી
કિરીટસિંહ રાણા – લીંબડી
રાઘવજી પટેલ – જામનગર
મનીષા વકીલ – વડોદરા
મુકેશ પટેલ – ઓલપાડ
J. V. કાકડી – અમરેલી
જગદીશ પંચાલ – અમદાવાદ
ગજેન્દ્રસિંહ પરમાર – પ્રાંતિજ
પ્રદિપભાઈ પરમાર – અસારવા
દેવા માલમ – કેશોદ
આર.સી. મકવાણા – મહુવા (ભાવનગર)