Savera Gujarat

Tag હૃદયરોગ

તાજા સમાચારભારત

‘રામાયણ’માં રાવણ નું પાત્ર ભજવીને જાણીતા થયેલા અરવિંદ ત્રિવેદીનું હૃદયરોગનો હુમલો આવતા 82 વર્ષની વયે થયું મૃત્યું…

saveragujarat
1987 માં દૂરદર્શન પર પ્રસારિત રામાનંદ સાગરની ખૂબ જ લોકપ્રિય પૌરાણિક સિરિયલ ‘રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મંગળવારે રાત્રે હૃદયરોગના હુમલાથી નિધન થયું...