“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સાયક્લોથોન રન મહારેલી – બી.એસ.એફ.ના નવ જવાનોને આશીર્વાદ આપતા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ…
બીએસએફના જવાનોને શ્રી સ્વામિનારાયણ મંદિરે રહેવા તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી… ભારત સરકાર તરફથી આયોજિત “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત જમ્મુથી દાંડી ગુજરાત સુધી લગભગ...