Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

જામીન માટે પૈસાના અભાવે જેલમાં સબડતા ગરીબ કેદીઓને મોટી રાહત

નવી દિલ્હી તા.1 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે જાહેર કરેલા બજેટમાં વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે ખાસ રાહતો જાહેર કરી છે. સાથે સાથે જમીનના અભાવે જેલમાં સબડતા ગરીબ કેદીઓ માટે પણ મોટી રાહતની જાહેરાત નાણામંત્રીએ કરી છે. આજે આપણા દેશમાં જામીનના પૈસાના અભાવે કે વકીલો કેસ લડવા માટે ન રોકી શકવાના કારણે કેટલાય ગરીબો જેલમાં સબડતા હોય છે. નાણામંત્રીએ બજેટમાં આવા ગરીબ કેદીઓને જામીન પર મુક્તિ માટે નાણાકીય અને વકીલની સહાયની જાહેરાત કરીને આવા ગરીબ કેદીઓને મોટી રાહત આપી છે.

Related posts

સેન્સેક્સમાં ૪૯ અને નિફ્ટીમાં ૧૩ પોઈન્ટનો વધારો થયો

saveragujarat

કેડેવર અંગદાનને પ્રોત્સાહન આપવા માટે આઇકેડીઆરસી ખાતે વિશાળ પતંગનું અનાવરણ કરવામાં આવ્યું

saveragujarat

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદના વાતાવરણમાં પલટો

saveragujarat

Leave a Comment