આમ આદમી પાર્ટીના વડા તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને ત્યાંથી સીધા મહેસાણા જવા રવાના થયા છે. જયાં તેઓ આમ આદમી પાર્ટીની ત્રિરંગા યાત્રાની સમાધાન રેલીને સંબોધશે અને બાદમાં અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.
previous post
next post