Savera Gujarat
Other

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં: મહેસાણામાં ત્રિરંગા યાત્રા સમાપન રેલીને સંબોધશે

આમ આદમી પાર્ટીના વડા તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને ત્યાંથી સીધા મહેસાણા જવા રવાના થયા છે. જયાં તેઓ આમ આદમી પાર્ટીની ત્રિરંગા યાત્રાની સમાધાન રેલીને સંબોધશે અને બાદમાં અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.

Related posts

વાવ થરાદમાં જાહેર કરેલા ૫૦૦ કરોડ ગૌશાળાને ન ચૂકવાતા ગૌભક્તો ઉપવાસ આંદોલન પર

saveragujarat

મહારાષ્ટ્ર-શિંદે સરકારની પ્રથમ ભેટ: પેટ્રોલ-ડિઝલ સસ્તા કરાયા

saveragujarat

મહાનગર અને પાંચ નગરોમાં પાણી પુરવઠા યોજનાના કુલ રૂ. પર.૭પ કરોડના કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપતા મુખ્યમંત્રી

saveragujarat

Leave a Comment