સવેરા ગુજરાત/ગંધીનગર:- ગાંધીનગરના રાયપુર ખાતે આવેલી પંકજ વિધ્યા મંદિર સ્કુલમા સાયકલ વિતરણ કાર્યયક્રમ યોજવામા આવ્યો હતો, જેમા જરુરીયાત મંદ વિધ્યાર્થીઓને ધ્યાને લઈને સાયકલ વિતરન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું હતુ. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના પિન્સીપાલ બીહોલા સાહેબ, ગામના દીગ્ગજ ડાભી ટીનુજી સરપંચ તેમજ પંચાયત સદસ્ય બળદેવજી ડાભીએ હાજરી નોંધાવી હતી ,સાયકલ વિતરણના પગલે વિધ્યાર્થીઓમા ખુશીની લાગણી જોવા મળી હતી .