Savera Gujarat
Other

અમદાવાદ માર્ગ અકસ્માતમા વધું એક પોલીસ કર્મચારીનુ નિધન થયુ છે

સવેરા ગુજરાત/અમદાવાદ/બિગ બ્રેકિંગ:- વધું એક પોલીસ કર્મચારીનુ માર્ગ અકસ્માતમા નિધન થયુ છે,

નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રણાસર ફાટક થી મુઠીયા ટોલનાકા વચ્ચે કાનવી હોટલની બાજુમા અકસ્માત થતા હવેલી પો.સ્ટે. ખાતે ફરજ બજાવતા રોહનસિહ ઉદેસિહ રાઠોડ નું અકસ્માતમા ઘટના સ્થળેજ મોત નીપજ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે. અકસ્માતને પગલે જી. ડીવીઝન ટ્રાફિક પોલિસ ઘટના સ્થળે પોચી હતી અને આગળની  કાર્યવાહી હાથ ધરી છે.

 

Related posts

મિસિસિપીમાં ગોળીબારમાં છ લોકોનાં મોત થયાં

saveragujarat

ઉત્તર પ્રદેશમાં ભારે ગરમી-લૂથી ૨૦૦થી વધુ લોકોનાં મોત થયા

saveragujarat

કર્ણાવતી મહાનગરની કારોબારી બેઠક દિનેશ હૉલ, આશ્રમ રોડ ખાતે યોજાઈ હતી

saveragujarat

Leave a Comment