રૂપાણી સાહેબે,શ્રી કૌશિક ભાઈ પટેલની સારવાર કરી રહેલા તબીબો સાથે પણ વાતચીત કરી હતી અને વિગતો જાણી હતી.
હાલ શ્રી કૌશિકભાઈ પટેલ સંપૂર્ણપણે સ્વસ્થ છે. ટૂંક સમયમાં જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈ સ્વગૃહે પરત થશે.
ત્યારબાદ રૂપાણી સાહેબે કિડની હોસ્પિટલના ડાયરેક્ટર શ્રી ડો.વિનીત ભાઈ મિશ્રા સાથે સ્વાસ્થ્ય વિષયક સેવાઓ, ઉપલબ્ધ સુવિધાઓ, તેમની જરૂરિયાત સંલગ્ન ચર્ચાઓ પણ કરી હતી.