માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે પાલીતાણા કન્યા વિદ્યાલય ખાતે ઉજવલ યોજના કાયૅકમ માં ઉપસ્થિત પાલીતાણા શહેર ભાજપ પ્રમુખ શ્રી અશોકભાઈ નેનાણી, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન શ્રી ભગીરથસિંહ સરવૈયા, તથા નગરપાલિકાના પ્રમુખ ના પ્રતિનિધિ અજયભાઇ, ઉપપ્રમુખશ્રી મીલનભાઇ રાઠોડ, મહામંત્રી શ્રી પ્રતાપભાઈ મકવાણા, યુવાપ્રમુખ ભરત માંડલિયા તથા નગરપાલિકાના ચેરમેન તેમજ સભ્ય તેમજ શહેર ભાજપ ના કાયૅકરતા ઉપસ્થીત રહેલ.