Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

PM નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે પાલીતાણા કન્યા વિદ્યાલય ખાતે “ઉજવલ” યોજના કાયૅકમ માં ઉપસ્થિત રહ્યા નામાંકિત મહાનુભવો…

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે પાલીતાણા કન્યા વિદ્યાલય ખાતે ઉજવલ યોજના કાયૅકમ માં ઉપસ્થિત પાલીતાણા શહેર ભાજપ પ્રમુખ શ્રી અશોકભાઈ નેનાણી, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન શ્રી ભગીરથસિંહ સરવૈયા, તથા નગરપાલિકાના પ્રમુખ ના પ્રતિનિધિ અજયભાઇ, ઉપપ્રમુખશ્રી મીલનભાઇ રાઠોડ, મહામંત્રી શ્રી પ્રતાપભાઈ મકવાણા, યુવાપ્રમુખ ભરત માંડલિયા તથા નગરપાલિકાના ચેરમેન તેમજ સભ્ય તેમજ શહેર ભાજપ ના કાયૅકરતા ઉપસ્થીત રહેલ.

 

Related posts

એરપોર્ટના ટોઈલેટમાંથી ૪૫ લાખનું સોનું મળ્યું

saveragujarat

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા હોસ્પિટલમાં સામાન્ય દર્દી બની ને ગયા તો ગાર્ડે ફટકારી લાકડી, જાણો ક્યાં કારણોસર ?

saveragujarat

ચાંદખેડા વિસ્તારમાંથી નકલી નોટોના જથ્થા સાથે ચાર આરોપીની ધરપકડ કરાઈ

saveragujarat

Leave a Comment