Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

જામીન માટે પૈસાના અભાવે જેલમાં સબડતા ગરીબ કેદીઓને મોટી રાહત

નવી દિલ્હી તા.1 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે જાહેર કરેલા બજેટમાં વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે ખાસ રાહતો જાહેર કરી છે. સાથે સાથે જમીનના અભાવે જેલમાં સબડતા ગરીબ કેદીઓ માટે પણ મોટી રાહતની જાહેરાત નાણામંત્રીએ કરી છે. આજે આપણા દેશમાં જામીનના પૈસાના અભાવે કે વકીલો કેસ લડવા માટે ન રોકી શકવાના કારણે કેટલાય ગરીબો જેલમાં સબડતા હોય છે. નાણામંત્રીએ બજેટમાં આવા ગરીબ કેદીઓને જામીન પર મુક્તિ માટે નાણાકીય અને વકીલની સહાયની જાહેરાત કરીને આવા ગરીબ કેદીઓને મોટી રાહત આપી છે.

Related posts

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિવિધ સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના પ્રચાર પ્રસારમાં અગ્રિમ ભૂમિકા બદલ હિમાંશુ ઉપાધ્યાયનુ પ્રશસ્તિપત્ર દ્વારા સન્માન કરાયું

saveragujarat

ચૈત્રી નવરાત્રિમાં અંબાજી મંદિરનો દર્શન-આરતીનો સમય બદલાયો

saveragujarat

એક્ટિવ સિસ્ટમ ન હોવાથી ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની આગાહી નથી

saveragujarat

Leave a Comment