Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

શ્રી રણછોડરાયજી મંદિર વિવિધ આકર્ષક પતંગોથી શણગારવામાં આવેલ

 

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.14  શનિવારના મકર સંક્રાંતિ (ઉતરાયણ)નિમિત્તે
તેમજ શ્રી રણછોડરાયજી મંદિર વિવિધ આકર્ષક પતંગોથી શણગારવામાં આવેલ  તેમજ ઉતરાયણ ભંડારા માં અભ્યાગતો ને ભોજન જમાડવામાં આવેલ અને વિવિધ સંસ્થાઓ માં મગસ, ગાંઠિયા નો પ્રસાદ અને સીધુ સામગ્રી મોકલી આપવામાં આવ્યા.

Related posts

ઊંઝામાં નકલી જીરાની ફેક્ટરીને સીલ કરી દેવાઈ

saveragujarat

પટનામાં JDU નેતાની ગોળી મારી હત્યા કરાઈ

saveragujarat

વિદેશમંત્રી એસ જયશંકર અને અમેરિકી વિદેશમંત્રીની મુલાકાત

saveragujarat

Leave a Comment