સવેરા ગુજરાત,અમદાવાદ,તા.14 શનિવારના મકર સંક્રાંતિ (ઉતરાયણ)નિમિત્તે
તેમજ શ્રી રણછોડરાયજી મંદિર વિવિધ આકર્ષક પતંગોથી શણગારવામાં આવેલ તેમજ ઉતરાયણ ભંડારા માં અભ્યાગતો ને ભોજન જમાડવામાં આવેલ અને વિવિધ સંસ્થાઓ માં મગસ, ગાંઠિયા નો પ્રસાદ અને સીધુ સામગ્રી મોકલી આપવામાં આવ્યા.