Savera Gujarat
Other

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં: મહેસાણામાં ત્રિરંગા યાત્રા સમાપન રેલીને સંબોધશે

આમ આદમી પાર્ટીના વડા તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને ત્યાંથી સીધા મહેસાણા જવા રવાના થયા છે. જયાં તેઓ આમ આદમી પાર્ટીની ત્રિરંગા યાત્રાની સમાધાન રેલીને સંબોધશે અને બાદમાં અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.

Related posts

ઇડર શહેર કોંગ્રેસ પક્ષના નેતાના રાજીનામાથી કોંગ્રેસ પક્ષમાં ખડભડાટ

saveragujarat

સુરતમાં દૂધ અને દૂધની થેલીઓ તાપીમાં ફેંકવામાં આવી

saveragujarat

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા એઈમ્સ રાજકોટના પરાપીપળિયા-ખંઢેરી ખાતેના કાયમી કેમ્પસની 13 ફેબ્રુઆરી, 2022ના રોજ બપોરે 1થી 4 વાગ્યા દરમિયાન લેશે મુલાકાત

saveragujarat

Leave a Comment