Savera Gujarat
Other

યુક્રેનમા ફસાયેલા નાગરિકો માટે ગુજરાત ભાજપ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

સવેરા ગુજરાત/ગાંધીનગર:-   મળતી માહિતી મુજબ યુક્રેનમાં ફસાયેલા નાગરિકો માટે બી.જે.પી.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા હેલ્પલાઇન નંબરની શરૂઆત કરવામાં આવી છે

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા પ્રદેશ કાર્યાલય “કમલમ” ખાતે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો. જે પૈકી ગુજરાતના વાલીઓ, સગા-સંબધીઓ આ નંબર પરથી સરળતાથી જાણકારી મેળવી શકશે અને કોઈપણ પ્રકારની મદદ પૂરી પાડી શકાશે.

પ્રદેશ કાર્યાલય હેલ્પલાઇન નંબર:-
૦૭૯-૨૩૨૭૬૯૪૪
+૯૧ ૯૪૦૮૨ ૧૬૦૨૯



Related posts

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિવિધ સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના પ્રચાર પ્રસારમાં અગ્રિમ ભૂમિકા બદલ હિમાંશુ ઉપાધ્યાયનુ પ્રશસ્તિપત્ર દ્વારા સન્માન કરાયું

saveragujarat

સાબરકાંઠાના ઐતિહાસિક પાલ-દઢવાવ આદિવાસી હત્યાકાંડની સ્મૃતિ શતાબ્દીમાં વિડીયો કોન્ફરન્સથી સહભાગી થતા ભૂપેન્દ્ર પટેલ

saveragujarat

મોરબી જિલ્લામાં વાવાઝોડા સંદર્ભે થયેલી કામગીરીનું મુલ્યાંકન કરતા રાજય શિક્ષણ અને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ

saveragujarat

Leave a Comment