Savera Gujarat
તાજા સમાચારરાજકીય

જામનગરમાં CM ભુપેન્દ્ર પટેલ નું આગમન થયું, ધુવાવ ખાતે પહોંચી પુરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પદ ગ્રહણ કર્યા બાદ સૌપ્રથમ જામનગર આવી પહોંચ્યા હતા. અને ધુવાવ ખાતે તેમજ મહાપ્રભુજી બેઠક વિસ્તારની મુલાકાત લઇ વિસ્તારના અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી થયેલા નુકસાનની વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોને તમામ સહાયની ખાતરી આપી હતી.

Related posts

ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળના નવા મંત્રીઓ

saveragujarat

ભૂપેન્દ્ર પટેલ સરકારનો ર્નિણય, ૭૯૪.૪૦ કરોડની વહીવટી મંજૂરી, પ્લાન તૈયાર

saveragujarat

આજ રોજ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા તેમજ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને દિલ્હીના શિક્ષણમંત્રી Manish Sisodia જી નું અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું..

saveragujarat

Leave a Comment