સવેરા ગુજરાત/અંબાજી તા.૦૭: ધર્મ નગરી શક્તિપીઠ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી-ગબ્બર ખાતે કાર્યક્રમની રૂપરેખા
પ્રથમ દિવસે ૦૮-૦૪-૨૦૨૨ શુક્રવાર
૧. મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ સમય સવારે ૬:૦૦ થી ૮:૩૦ સુધી
૨. શોભાયાત્રા / જયોત યાત્રા પરિક્રમા યાત્રા સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ સુધી
૩. શક્તિ યાગ ( યજ્ઞ ) સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ સુધી
૪. ભજન સત્સંગ સવારે ૧૦:૦૦ વાગ્યાથી
બીજા દિવસે તારીખ : ૦૯-૦૪-૨૦૨૨ , શનિવાર
૧. આનંદ ગરબા અખંડ ધૂન સવારે ૯:૦૦ વાગ્યાથી ( ૨૪ કલાક )
૨.ધજા અર્પણ કાર્યક્રમ / પરિક્રમા સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ સુધી
૩. શક્તિ યાગ ( યજ્ઞ ) સ્થળ સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ સુધી
૪. ભજન સત્સંગ સવારે ૧૦:૦૦ વાગ્યાથી
૫. સંસ્કૃત સાધના ( નાદ ઉપાસના , ધર્મ સભા , સંસ્કૃતમાં નાટક ) સાંજે ૬:૦૦ વાગ્યાથી
ત્રીજા દિવસે તારીખ : ૧૦-૦૪-૨૦૨૨ , રવિવારે
૧. આનંદ ગરબા અખંડ ધૂનની પૂર્ણાહુતિ અને પાલખી યાત્રા સવારે ૯:૦૦ વાગ્યાથી
૨. શક્તિ યાગ ( યજ્ઞ ) સવારે ૯:૦૦ વાગ્યાથી
૩. મહાઅભિષેક / મહાઆરતી સાંજે ૬:૩૦ વાગ્યાથી
મહોત્સવના ત્રણે દિવસ દરમિયાન સાંજે ૭ વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમો ગબ્બર પર્વતની તળેટી ખાતેથી નિહાળી શકાશે.