Savera Gujarat
Other

પાલીતાણા થી ભુજ (કચ્છ) વોલ્વો સ્લીપર બસ A.C.ચાલુ થઈ

જેને પાલિતાણા મધ્યે ડ્રાઇવર તથા કંડકટરને મોઢું મીઠું કરાવી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું
આ બસને આજ સાંજે ૦૬ઃ૦૦ કલાકે મણિભદ્ર કંટ્રોલ પોઇન્ટ તળેટી ની બારે APMC માર્કેટના વાઇસચેરમેન શ્રી ભગીરથભાઈ સરવૈયા તથા કચ્છ વાગડ સાત ચોવીસી સમાજના પ્રમુખ શ્રીવીરાગભાઈ કુબડીયા (કચ્છી) તથા ખજાનચી શ્રીનિલેશ સંઘવી તથા મણિભદ્ર વીર મંદિરના મેનેજર શ્રીવિપુલભાઈ શાહ શુભારંભ કરાવ્યો હતો
આ પ્રસંગે કચ્છ વાગડ ચોવીસી જૈન પાલીતાણા સમાજના વડીલ શ્રી ચીમનભાઈ કુબડિયા (કચ્છી) જયસુખભાઇ શાહ (જે.ડી.ભાઈ) તથા કીર્તિભાઈ સંઘવી પ્રભુભાઈ સંઘવી તથા કચ્છ વાગડ સાત ચોવીસી સમાજના સભ્યોએ હાજરી આપી હતી

Related posts

મંકીપોક્સ રોગ થી ગભરાવવાની જરૂર નથી સાવચેતી જરૂર થી રાખીએ

saveragujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૦ મહિનામાં ૯૦ વ્યક્તિઓના અંગદાન થી ૨૬૧ લોકોને નવજીવન મળ્યું

saveragujarat

સમાજના ડરથી નવજાત દીકરીને તરછોડીને જતી રહી માતા

saveragujarat

Leave a Comment