સવેરા ગુજરાત, , ગાંધીનગર, ,તા 12
આજરોજ ઘણા વર્ષોની કોગ્રેસ પક્ષ સાથેની જાહેરજીવન ની સફર બાદ કોગ્રેસ પક્ષ માથી રાજીનામુ આપી નરેન્દ્ર મોદી ના નેતૃત્વ મા લોકસેવા કરવા ના આશ્ય થી ધારાસભ્ય સી જે ચાવડા સાથે વિજાપુર સ્થિત કર્ણાવતી પાર્ટીપ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ના હસ્તે ભારતીય જનતા પાર્ટી મા જોડાયો છુ. ત્યારે મને ભાજપ મા કામ કરવાની તક આપનાર યશસ્વી વડાપ્રધા નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ , મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો હુ આભાર વ્યકત કરુ છુ.
આગામી દિવસ મા ભારતીય જનતા પાર્ટી ના એક સૈનિક નારુપ મા લોકહિત ના કાર્યોને વધુ તાકાત સાથે કરવા માટે કાર્યરત રહીશ.
આ તકે ભુતકાળ મા મને સહયોગ આપનાર અને વર્તમાન સમય મા પણ મારી સાથે રહેનાર સહયોગી તમામ સાથી મિત્રો અને કાર્યકરો નો હર્દયપુર્વક આભાર વ્યકત કરુ છુ. આવનારા દિવસોમા વિજાપુર મા આપ સૌની સાથે રહી વધુ પ્રમાણ મા લોકસેવા ના કાર્યો મા જોડાઈશુ.