Daily Newspaper

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ અમદાવાદમાં ‘હિન્દુ આધ્યાત્મિક ઔર સેવા મેળા’નું ઉદઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ અમદાવાદમાં ‘હિન્દુ આધ્યાત્મિક ઔર સેવા મેળા’નું ઉદઘાટન કર્યું

અમદાવાદ, આ કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પોતાનાં સંબોધનમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ હિંદુ અધ્યાત્મિક…

Read More
વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમમાં ગુજરાતનું પ્રચલિત ‘મણિયારા રાસ નૃત્ય’ ત્રીજા ક્રમે વિજેતા

વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમમાં ગુજરાતનું પ્રચલિત ‘મણિયારા રાસ નૃત્ય’ ત્રીજા ક્રમે વિજેતા

દિલ્હી, : ૭૬ મા ગણતંત્ર દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નવી દિલ્હી ખાતે થનાર છે. જેમાં વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ…

Read More
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીઅમિતભાઈ શાહના હસ્તે ગોતા વોર્ડમાં રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ‘રમત ગમત સંકુલ’નું લોકાર્પણ કરાયું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીઅમિતભાઈ શાહના હસ્તે ગોતા વોર્ડમાં રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ‘રમત ગમત સંકુલ’નું લોકાર્પણ કરાયું

અમદાવાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર-પશ્વિમ ઝોનના…

Read More
જામનગરમાં તા.૨૫-૨૬ જાન્યુઆરી દરમિયાન સૂર્યકિરણ એરોબેટિક ટીમનો અદ્ભુત એર શો યોજાશે

જામનગરમાં તા.૨૫-૨૬ જાન્યુઆરી દરમિયાન સૂર્યકિરણ એરોબેટિક ટીમનો અદ્ભુત એર શો યોજાશે

જામનગર સમૃદ્ધ વારસો, વાઇબ્રન્ટ બાંધણી અને ભારતના ઓઇલ રિફાઇનરી હબ તરીકે જાણીતું ગુજરાતનું રત્ન એવું જામનગર આકાશમાં આકર્ષક ભવ્યતાનું સાક્ષી…

Read More
સાહસને મળી સફળતા… નિશા વડોદરાથી સાયકલ ઉપર અને નિલેશભાઇ કારમાં લંડન પહોંચ્યા

સાહસને મળી સફળતા… નિશા વડોદરાથી સાયકલ ઉપર અને નિલેશભાઇ કારમાં લંડન પહોંચ્યા

અમદાવાદ: વડોદરાની દીકરી નિશાનું એક અઘરું સ્વપ્ન આખરે સાકાર થયું છે.માર્ગદર્શક નિલેશ બારોટ નો પરિશ્રમ રંગ લાવ્યો છે.લગભગ 16 હજાર…

Read More
આધ્યાત્મિકતા, માનવસેવા સાથે આરોગ્યનો સેતુ – આરોગ્યમય અમરેલી”

આધ્યાત્મિકતા, માનવસેવા સાથે આરોગ્યનો સેતુ – આરોગ્યમય અમરેલી”

” અમરેલી, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રોગાતુર દર્દીઓની સેવા સાથે આરોગ્યલક્ષી સારવાર અને સ્વાસ્થ્યનો વિશ્વસનીય સહારો બની શકે તે માટે…

Read More
રાજ્યપાલના શિષ્ય રક્તદાન કરવા વારાણસીથી ગાંધીનગર આવ્યા : 169 મી વખત રક્તદાન કર્યું

રાજ્યપાલના શિષ્ય રક્તદાન કરવા વારાણસીથી ગાંધીનગર આવ્યા : 169 મી વખત રક્તદાન કર્યું

ગાંધીનગર, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના શિષ્ય સત્યપ્રકાશ આર્ય રાજ્યપાલના જન્મદિવસે રક્તદાન કરવા છેક વારાણસીથી ગાંધીનગર આવ્યા હતા. તેઓ પ્રતિવર્ષ રાજ્યપાલના જન્મદિવસે…

Read More
દાહોદ ખાતે 18 થી 20 જાન્યુઆરી ભારતીય વાયુસેના દ્વારા વાહન કવાયતનું આયોજન થશે

દાહોદ ખાતે 18 થી 20 જાન્યુઆરી ભારતીય વાયુસેના દ્વારા વાહન કવાયતનું આયોજન થશે

અમદાવાદ: ગુજરાતના દાહોદ શહેરમાં ઇન્ડક્શન પ્રચાર પ્રદર્શન વાહન કવાયતનું ગૌરવભેર આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોને ભારતીય વાયુસેનામાં કમિશન્ડ ઓફિસર તરીકે…

Read More
22 જાન્યુઆરીએ મોડાસા ખાતે ભારતીય વાયુસેના ઇન્ડક્શન પબ્લિકિટી પ્રદર્શન વાહન કવાયતનું આયોજન યોજાશે

22 જાન્યુઆરીએ મોડાસા ખાતે ભારતીય વાયુસેના ઇન્ડક્શન પબ્લિકિટી પ્રદર્શન વાહન કવાયતનું આયોજન યોજાશે

. અમદાવાદ: ભારતીય વાયુસેના દ્વારા એક ઇન્ડક્શન પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દિલ્હીથી એક વિશેષ ટીમ તેના ઇન્ડક્શન પ્રચાર…

Read More
પીએમ મોદી સ્વામિત્વ યોજના હેઠળ એક જ દિવસે 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે

પીએમ મોદી સ્વામિત્વ યોજના હેઠળ એક જ દિવસે 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે

દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આજે 18મી જાન્યુઆરી, 2025 (શનિવાર) બપોરે 12:30 વાગ્યે સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ્સનાં ઇ-વિતરણની અધ્યક્ષતા…

Read More
error: Content is protected !!