સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૦ રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી શહેરીજનો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં કાળઝાળ ગરમીનું...
આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિના રોજ વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારને અધર્મ પર ધર્મની જીતના રૂપમાં ઉજવવામાં આવે છે.ધર્મ ગ્રંથો મુજબ આ...
બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચને હવે પાન મસાલા બ્રાન્ડની જાહેરાતથી દૂર થઈ ગયા છે. તેમણે કંપની સાથેનો જાહેરાતનો કરાર સમાપ્ત કર્યો છે. જાહેરાત માટે મળેલા પૈસા...
રાજ્ય સરકાર દ્વારા 400 લોકોની મર્યાદામાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. તો બીજી તરફ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકોને વેક્સીન લેવા માટે પણ અપીલ...
દેશભરમાં નવરાત્રીનો પર્વ લોકો મનાવી રહ્યા છે. નવરાત્રીમાં ભક્તો માતાજીની પૂજા અર્ચના સાથે ઉમંગ અને ઉત્સાહથી ઉજવણી કરે છે. આ સાથે જ અનેક યંગસ્ટર્સ તહેવારની...