Savera Gujarat
તાજા સમાચાર
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે ભારતવર્ષની મહાન સંત પરંપરાને અંજલિ અર્પણ કરવા પ્રમુખસ્વામી મહારાજ નગર, અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સંત સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ ભારતદેશના મૂર્ધન્ય સંતો આ રાષ્ટ્રીય સંત સમ્મેલનમાં પધારવાના છે. અનંતશ્રી વિભૂષિત શંકરાચાર્ય પૂજ્ય સદાનંદ સરસ્વતીજી પણ ખાસ આ સમ્મેલનમાં ઉપસ્થિત રહેશે.